હિન્દુ દર્શનમા,સત્વ નો અર્થ અસ્તિત્વ કે વાસ્તવિક્તા.સાત્વિક વસ્તુઓ મેળવવી. ભોજન સાત્વિક એટલે પવિત્ર હોવુ જોઇએ અને સંસારમા બુરાઇ કે રોગનો પ્રસાર ન કરે, પણ વાતાવરણને શુધ્ધ કરે એવુ હોવુ જોઇએ.એક વ્યક્તિ એક એવા ભોજનનુ સેવન કરે જે એને મહેસૂસ કરાવે કે પોતે શુધ્ધ ભોજન કરે છે.ભોજન સ્વસ્થ,પૌષ્ટિક અને સાફ હોવુ જોઇએ.મનનુ સમતોલન જાળવી શકે જે એવી ખાદ્ય વસ્તુઓની અનુમતિ ન આપે કે જે કોઇ પ્રાણીને મારીને કે દર્દઆપીને પ્રાપ્ત કરાય છે. પ્રકૃતિએ હંમેશા સાત્વિક હોવાનો સંકેત આપ્યો છે.